એ દોસ્ત ! તારી ગઝલના શબ્દો
અવનવા છે,
તારી સાથેના પણ બધાય સંબંધો
નિતનવાં છે..
આપણા લગ્નનાં એ સાત ફેરાં-સાત
જન્મ કેરા,
સમય પાસેથી એ બધાય પ્રપંચો
છીનવવા છે..
તારા મૃત્યુ સમયે તારી આંખો-હાથમાં
તારો હાથ,
દડ- દડ પડતાં આંસુઓ-તારા
લોચનો લુછવા છે..
એવી તો શું દુશ્મની હતી
પ્રભુને મારા સાથે?
છીનવી તને શુ કામ? મારે એ
પ્રશ્નો કરવાં છે...
ખુશી નથી એકેય પલમાં હવે
રહી બાકી,
તને પાછી મેળવવા ભાગવાનો
રીઝવવા છે..
મારાથી અગ્નિ-દાહ કેમ
અપાયો? રામ જાણે,
ભડ-ભડ બળતા લાલ અગનો
બુઝાવવા છે..
પછી તો બંધ આંખો અને અશ્રુની
નદી વહી,
શબ્દોનો સાથ છોડી, હવે
સ્મરણો વાગોળવા છે..